વોટરપ્રૂફિંગ

ચોમાસામાં વરસાદી પાણીથી થતા લીકેજથી પરેશાન છો?


હવે મેળવો કાયમી ઉકેલ – ખાસ વોટરપ્રૂફિંગ કેમિકલ PSV-PREMIX સાથે

અમે છેલ્લા 29 વર્ષથી વોટરપ્રૂફિંગ સેવાઓ આપી રહ્યા છીએ અને હજારો પ્રકારના જટિલ લીકેજને સફળતાપૂર્વક રોક્યા છે.અમારી સફળતાનું રહસ્ય છે – પોલિમરાઇઝ્ડ સિલિકોન વિનાઇલ (PSV) આધારિત વિશેષ કેમિકલ.

PSV-PREMIX કેમિકલની ખાસિયતો

  • અસાધારણ ટકાઉપણું

  • ઉત્તમ કામગીરી

  • ઉપયોગમાં સરળતા

  • હજારો ખુશગ્રાહકોનો વિશ્વાસ

હવે લીકેજને કહો ગૂડબાય – અને મેળવો લાંબો સમય ટકાઉ લીક પ્રોટેક્શન!

હવે તમે તમારી જરૂરીઆત અને બજેટને અનુરૂપ વોટરપ્રૂફિંગ તમારી ફુરસદે કરાવો – 👉 કમ્પ્લીટ કામ શીખો.

ધાબાની તિરાડો હવે ઘરે બેઠા જ સીલ કરો!

જો તમને ખાતરી છે કે અમુક તિરાડમાંથી જ પાણી ટપકે છે, તો આ Instant Crack-Filler Kit તમારી માટે પરફેક્ટ છે.


આ કિટથી તમે લગભગ 50–60 ફૂટ જેટલી તિરાડો સીલ કરી શકો છો.*

કિટમાં શું-શું મળશે? 

  • વૉટરશીલ ક્રેક-ફિલર કેમિકલ

  • સાંધા જોડવાની ટેપ

  • કામ માટે બ્રશ

  • લેવલિંગ માટે પુટ્ટી નાઈફ

  • ઉપયોગ માર્ગદર્શિકા: ફોટા + સ્ટેપ-બાય-સ્ટેપ વીડિયો 

કેવી રીતે કામ કરે? 

  1. તિરાડ સાફ કરો → 2. ટેપ લગાવો → 3. ક્રેક-ફિલર એપ્લાઈ કરો અને લેવલ કરો → 4. સુકાવા દો. બસ! કામ પૂરું .

ક્યાં ઉપયોગી?

  • છત/ધાબા પર નાની હેરલાઇન અને મોટી  ક્રેક્સ

  • જ્યાંથી પાણી ટપકે છે એવી ચોક્કસ લાઈન/સાંધા

 નોટ: મોટી સ્ટ્રક્ચરલ તિરાડો, ઢીલી પ્લાસ્ટર, કે વ્યાપક લીકેજ માટે પ્રોફેશનલ ઇન્સ્પેક્શન જરૂરી રહેશે.


લિમિટેડ-ટાઇમ ઑફર: માત્ર ₹999/-

ઘરે બેઠા ઓર્ડર કરો – જરૂરી બધી વસ્તુઓ કિટમાં જ છે. બીજી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી.

ઇન્સ્ટન્ટ ક્રેક-ફિલર કિટ વિષે વધુ જાણવા / ઓર્ડર કરવા ક્લિક કરો

કોન્ટ્રાકટર કરતાં અડધા ભાવે વોટરપ્રૂફિંગ કરાવો

સામાન્ય રીતે તમે લીકેજ અટકાવવા  કોન્ટ્રાક્ટરને  કામ સોંપો છો.પરંતુ તમને ક્યારેય ખબર નથી પડતી કે તે જે મટીરિયલ વાપરે છે, તેની સાચી ટેકનિક અને ક્વોલિટી શું છે.અને જો કોન્ટ્રાકટર ફક્ત કામચલાઉ કામ કરીને જાય તો – તેનો ખ્યાલ પણ તમને ચોમાસા શરૂ થાય ત્યારે જ પડે છે.


અમારું સોલ્યુશન – Waterseal PSV-PREMIX Combo Pack

હવે તમે કોન્ટ્રાકટર ઉપર સંપૂર્ણ નિર્ભર ન રહેતા,

  • અમારા અદ્યતન PSV-PREMIX કેમિકલ મંગાવી શકો છો

  • અને તેને ચૂનો-ડિસ્ટેમ્પર કરનાર સામાન્ય કારીગર પાસે સચોટ રીતે અપ્લાય કરાવી શકો છો

  • જેથી તમારે મળશે 100%  ગેરંટી – એ પણ 40–50% ઓછા ખર્ચે!


કેમ ખાસ છે આ પ્રોડક્ટ?

  • 29+ વર્ષનો અનુભવ આધારિત ટેકનોલોજી

  • ચકાસાયેલું અને સચોટ  કેમિકલ – હજારો ગ્રાહકોનો વિશ્વાસ

  • ઉપયોગમાં સરળ – કોઈપણ કારીગર તેને અમારા સરળ માર્ગદર્શનથી લાગુ કરી શકે છે.

  • ખર્ચ માં બચત → contractor chargesનો અડધો જ ખર્ચ


આ પ્રોડક્ટ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો

વોટરપ્રૂફિંગની જરૂર હોય તેવા વિસ્તારના ચોરસ ફૂટ કેવી રીતે માપવા તે જાણો.

જેથી તમારે કેટલા કેમિકલ ની જરૂર છે તે પ્રમાણે યોગ્ય ઓર્ડર આપી શકો.આ સિવાય તમે કોઈ કન્સ્ટ્રક્શન કે કલર કોન્ટ્રાકટર પાસે પણ માપણી કરાવી શકો છો.

ધાબા નું માપ કેવી રીતે લેવું?માપ પ્રમાણે ઓર્ડર કેવી રીતે કરવો? તમારા ધાબાની લંબાઈ x પહોળાઈ = ચોરસફૂટ ગણો અને ઓર્ડર કરો.

ઉદાહરણ તરીકે નીચે પ્રમાણે નું માપ આવે તો,

➡️ 250 થી 300 ચોરસફૂટ માટે તમારે ફક્ત 25 કિ.ગ્રા PSV-PREMIX (1 બકેટ ) + 200 ફૂટ PPC-MAT અથવા,

➡️ 500 થી 600 ચોરસફૂટ માટે  50 કિ.ગ્રા PSV-(25x 2 બકેટ)PREMIX + 400 ફૂટ PPC-MAT

 ➡️ 1000 થી 1200 ચોરસફૂટ માટે  100 કિ.ગ્રા PSV-PREMIX (25x 4 બકેટ )+ 600 ફૂટ PPC-MAT

PPC-MAT ની જરૂરિયાત તમારા ધાબા પર પડેલી ક્રેકસ પર આધાર રાખે છે. આ મેટ  4 ઈંચના પટ્ટા માં આવે છે . જો બહુ મોટી ક્રેક ના હોય તો ,વચ્ચેથી કાતર વડે કાપીને પણ ઉપયોગમાં લઈ શકો  છો.

વોટરપ્રૂફિંગ કરવા ફક્ત ઘરમાં કલરકામ કરનારને બોલાવો
વોટરપ્રૂફિંગ કરવા ફક્ત ઘરમાં કલરકામ કરનારને બોલાવો

જો ધાબા નું માપ 300 ચોરસફૂટ જેટલું છે તો ખરીદો ;

કોમ્બો  પેક ₹.6,700 /-માં કઈ સામગ્રી આપીશું ?

  • 25 કિ.ગ્રા PSV પ્રીમિક્સ – ટેરેસ, છત અને દિવાલ માટે તૈયાર વોટરપ્રૂફિંગ કેમિકલ

  • 200 ફૂટ PPC મેટ – ક્રેક જોઇન્ટ માટે મજબૂત અને ટકાઉ મટિરિયલ

  • ટૂલ્સ – 4″ નું કોમર્શિયલ બ્રશ+ 4″ પુટટી નાઇફ,+ 10″નું  સ્પેશિયલ વોટરપ્રૂફિંગ રોલર

  • ફોટા સાથે માર્ગદર્શિકા – સ્ટેપ-બાય-સ્ટેપ લગાવવાની સરળ રીત

  • ✅ ધાબું જૂનું હોય તો 250 થી 300 ચોરસ ફૂટ સુધી અને  ચાઈના મોજેક કે  ટાઇલ્સ ઉપર વધારે કવરેજ મળે છે. 25 કિલો પ્રીમિક્સ  કેમિકલ વડે વોટરપ્રૂફિંગ ના ત્રણ કોટિંગ કરી શકાય છે.

  • નોંધ: ટાઇલ્સ ઉપર વધારે કવરેજ મળે છે. પરંતુ તેના આડા-ઊભા દરેક સાંધા ને PPC મેટ થી શીલ કરવાથી વધુ સારું પરિણામ મળી રહે છે. કોમ્બો પેક ફક્ત  ₹.6,700 /-માં ખરીદો.6700 ➗ 300 = લગભગ ₹.23/-માં ચોરસફૂટ લેખે  માલસામાન ની પડતર કિંમત થાય +1200 થી 1800 મજૂરી થશે.

ચોમાસુ આવે તે પહેલાં – હમણાં જ તૈયારી કરો! 

મોટાભાગના બજાર ઉત્પાદનો કરતાં ઓછી કિંમતે ડિસ્ટ્રિબ્યુટર અને કોન્ટ્રાક્ટર કમિશનને દૂર કરીને, વોટરસીલ ઓછા ખર્ચે ઉચ્ચતમ ગુણવત્તાવાળા વોટરપ્રૂફિંગ સીધા તમારા ઘરઆંગણે પહોંચાડે છે.

પાણીના નુકસાનની રાહ ન જુઓ – વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં તમારી છતને વોટરપ્રૂફ બનાવો. વોટરસીલ પીએસવી-પ્રીમિક્સ સાથે માનસિક શાંતિનો આનંદ માણો અને તમારા ઘરને કોરું,સૂકું  અને સુરક્ષિત રાખો.

તાત્કાલિક સહાય માટે, તમારી મિલકતના ફોટા, વીડિયો અને માપ WhatsApp પર મોકલો .

કંપનીના પ્રમાણિત વોટરપ્રૂફર પાસે અથવા PSv -PREMIX મંગાવી પોતે જ કામ કરાવો.

વોટરપ્રૂફિંગનું કામ હમેશાં  કંપની દ્વારા પ્રમાણિત કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવું જોઈએ – એવા કોન્ટ્રાક્ટર જે જાણકાર  અને જે તે, બ્રાન્ડના નિયુક્ત કરેલા હોય અને લેખિત બાહેંધરી આપે. આવા કોન્ટ્રાક્ટરો સામાન્ય રીતે ₹50 થી ₹60 પ્રતિ ચોરસ ફૂટના ભાવે કામ કરે છે.

બીજી તરફ, કેટલાક કન્સ્ટ્રક્શન મજૂર ₹30–₹35 પ્રતિ ચોરસ ફૂટમાં પણ વોટરપ્રૂફિંગનું કામ કરી આપે છે, પણ તેઓ બ્રાન્ડેડ કેમિકલ્સનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવો – તે જાણતા નથી. માર્કેટમાં ઘણી બ્રાન્ડ્સ ના વિવિધ સપાટીઓ માટે અલગ-અલગ 15થી 20 કેમિકલ્સ મળે છે. જો યોગ્ય સ્થાન પર યોગ્ય કેમિકલ ન વપરાય, તો વોટરપ્રૂફિંગનું કામ માત્ર દેખાવ પૂરતું રહે છે.કદાચ થોડો ફાયદો જણાય -પરંતુ 100% સંતોષ થવાની શક્યતા નથી. જેના પરિણામે, થોડા સમય પછી ફરીથી લીકેજ થવાથી ઘરને વધારે નુકશાન થાય છે.આવી રીતના બેજવાબદાર કામના કારણે ઘરના માલિકને વધુ નુકસાન ભોગવવાનું થાય છે અને જે -તે બ્રાન્ડનું નામ પણ ખરાબ થાય છે.

Waterseal Waterproofing  –સીધું ગ્રાહક સુધી:

અમે અમારા  PSV-PREMIX અને અન્ય Waterproofing Chemical જાહેર બજારમાં વેચતા નથી. તેનું  મુખ્યકારણ  એ છે કે, અમે તેની  ગુણવત્તા, અસરકારકતા અને લાંબા ગાળાના પરિણામો પર કોઇ સમાધાન કરતા નથી.અમે ઇચ્છીએ છીએ કે મકાનમાલિક પોતે જ કામનું નિયંત્રણ રાખે અને તેમના વિશ્વાસપાત્ર કારીગર (જેમ કે ડિસ્ટેમ્પર કે ચૂનો કરનાર) દ્વારા આ કામગીરી કરે. તેથી અમે ઉત્પાદન ને સીધા ગ્રાહકના ઘરે  પહોંચાડીએ છીએ જરૂરી સાધનો સાથે. – કોઈ મધ્યસ્થી વિના.

આજના સમયમાં યોગ્ય માર્ગ એ છે કે: અજાણ્યા કોન્ટ્રાક્ટર પાસે ઓછી કિંમત જોઈને જોખમ લેવાને બદલે, તેમનાથી ઓછા  ભાવે મજૂરી અને માલ સાથે પોતે ઘરબેઠાં સારી રીતે કામ કરાવો અને નિરાંત નો અનુભવ કરો. 


અમારા વોટરપ્રૂફિંગ ના નિષ્ણાત સાથે વાત કરો અને વોટરપ્રૂફિંગ માટે સાચી સલાહ મેળવો.

અહીં અમે ,વારંવાર પૂછાતા પ્રશ્નો તમે વાંચો. તે તમને વોટરપ્રૂફિંગ સોલ્યુશન્સને સમજવામાં ઘણું મદદરૂપ થશે.. યાદ રાખો કે તમારી જરૂરિયાતોને અનુરૂપ ચોક્કસ સલાહ અને ઉકેલો માટે વ્યાવસાયિક વોટર-પ્રૂફિંગ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

વોટરપ્રૂફિંગ વિશે વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો

વોટરપ્રૂફિંગ શું છે?

વોટર-પ્રૂફિંગ એ એક એવી પ્રક્રિયા અથવા ટેકનોલોજી છે જેનો ઉપયોગ ધાબા,ટાંકી ,બાથરૂમ ,ગેલેરી અને દીવાલો માં આવતા ભેજ અને લીકેજને બંધ કરે છે.ખર્ચાળ સમારકામનો ખર્ચ અને સમય બચાવે છે. અને જુના મકાન ના બાંધકામ ,સ્ટ્રક્ચર અને સીલિંગ ને મજબૂત બનાવે છે.

જો WaterSeal Waterproofing અમારા સૂચન મુજબ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું હોય, તો તેનું પરિણામ સામાન્ય રીતે 5 થી 10 વર્ષ સુધી કે તેનાથી વધુ પણ ટકી શકે છે. કેમિકલ  ની કાર્યક્ષમતા ધાબાની સપાટી, લગાડવા ની રીત અને ત્યારબાદ ની જાળવણી પર આધાર રાખે છે.

નવા બાંધકામ વખતે વોટરપ્રૂફિંગનું મહત્વ

નવા મકાનના બાંધકામ સમયે વોટરપ્રૂફિંગ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે મકાનને લાંબા સમય સુધી મજબૂત અને લીકેજમુક્ત રાખવામાં સહાય કરે છે. અહીં એનું મહત્વ સમજાવતી મુખ્ય બાબતો છે:.


🔹 1. લીકેજ અને ભેજથી રક્ષણ


🔹 2. ઢાંચા – માળખા(Structure)ની મજબૂતી બચાવે છે

🔹 3. ભવિષ્યના ખર્ચો બચાવે છે


🔹 4. સાવચેતી રહે તો બીજું કામ સરળ બને


🔹 5. જીવનશૈલી પર અસર નહીં થાય

સારાંશે કહીએ તો, જ્યારે મકાનનું બાંધકામ ચાલુ હોય ત્યારે જ યોગ્ય વોટરપ્રૂફિંગ કરાવી લેશો તો તમારું મકાન વરસો સુધી સલામત, મજબૂત અને દેખાવદાર રહેશે.

વધુ માહિતી માટે 👉 આ લેખ વાંચો

પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પુલ, ગેલેરીઓ અને છતમાં સામાન્ય રીતે ટાઇલ્સ, મોઝેઇક અને પથ્થરનો ઉપયોગ થાય છે. સમય જતાં, ઠંડી, ગરમી અને વરસાદના સંપર્કમાં આવવાથી તેમની વચ્ચેના સાંધા પહોળા થઈ શકે છે, જેના કારણે લીકેજ થાય છે. આ લીકેજને રોકવા માટે આજ સુંધી ફક્ત ઇપોક્સી કે FRP કેમિકલ નો જ ઉપયોગ થતો હતો,

પરંતુ વોટરસીલના PSV-PREMIX કેમિકલ + PPC મેટ નો ઉપયોગ કરીને ઘણા વર્ષો માટે લીકેજની સમસ્યા અસરકારક રીતે દૂર થઈ શકે છે.